ઠાંસા ગામે બિરાજતા શ્રી સોમેશ્વર મહાદેવ ને માં અખંડ ભારતી નો મનોહર શણગાર - At This Time

ઠાંસા ગામે બિરાજતા શ્રી સોમેશ્વર મહાદેવ ને માં અખંડ ભારતી નો મનોહર શણગાર


ઠાંસા ગામે બિરાજતા શ્રી સોમેશ્વર મહાદેવ ને માં અખંડ ભારતી નો મનોહર શણગાર

દામનગર ના ઠાંસા ગામે બિરાજતા સોમેશ્વર મહાદેવ ને માં અખંડ ભારતી નો મનોહર શણગાર કરતા શ્રધ્ધાળુ ભાવિકો ૭૫ માં પ્રજાસતાક પર્વ એ શિવાલય શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર દિવસભર દર્શનાર્થીઓ એ માં ભારતી ના શુંગાર માં બિરાજીત સોમેશ્વર મહાદેવ ના મનોહર દર્શન પૂજન અર્ચન કર્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.