આવતીકાલે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ થશે : નગરજનોને જાહેર આમંત્રણ - At This Time

આવતીકાલે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ થશે : નગરજનોને જાહેર આમંત્રણ


આવતીકાલે ચકલી તા.20/03/2024, બુધવારના રોજ સાંજે 4 થી 7 સુધી અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેમાં જસદણ શહેર તથા આસપાસના દરેક પર્યાવરણ પ્રેમી ભાઈઓ તથા બહેનોને ચકલીઘર લેવા માટે પધારવા ટ્રસ્ટનું ભાવભર્યું ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ધરતી હાર્ડવેર, ડી.એસ.વી.કે. હાઈ. સામે જસદણ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.