બેસણું વીરનગર - At This Time

બેસણું વીરનગર


બેસણું વીરનગર

ઔ.ગુ.સા ગજેન્દ્ર ભાઈ ડાયાલાલ ભાઈ શુક્લના પુત્ર જીગ્નેશ ભાઈના ધર્મ પત્ની સ્વેતા નું ઉ.વ 32 નું દુઃખદ અવસાન આજ રોજ 08.01.2023 ને રવિવાર થયેલ છે તેમનું બેસણું 12.01. 2023 ને ગુરૂવારના રોજ રામજી મંદિર વીરનગર ગામે રાખેલ છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.