વડનગર ખાતે રામનવમીની આનંદ ઉલ્લાસ થી ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time

વડનગર ખાતે રામનવમીની આનંદ ઉલ્લાસ થી ભવ્ય શોભાયાત્રા નીકળી


વડનગર ખાતે રામનવમીની આનંદ ઉલ્લાસ થી ભવ્ય શોભાયાત્રા નીકળી
વડનગર માં ઠેર ઠેર શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

વડનગર ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી તેમાં ઠેર ઠેર શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું. અમથોળ દરવાજા વિસ્તાર ની ધાર્મિક ભક્તજનો અંતર મન શ્રી રામ મૂર્તિ પ્રતિમા પૂજા અર્ચના કરી હતી અને તેની સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ નારા સાથે શોભાયાત્રા નીકળી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.