વિંછીયા પંથકમાંથી ૫૦૦ ભાવિકો પગપાળા દ્વારકાધીશના દર્શનાથે જવા રવાના થયાં - At This Time

વિંછીયા પંથકમાંથી ૫૦૦ ભાવિકો પગપાળા દ્વારકાધીશના દર્શનાથે જવા રવાના થયાં


પાંચાળનું પવિત્ર યાત્રાધામ ગોવિંદબાપુનો આશ્રમ સતરંગ ધામેં મહંત હરિરામ બાપુ ના આશીર્વાદ લઇ દ્વારકાધીશના દર્શને જતા પગપાળા યાત્રા સંઘના ભક્તોને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ હાર અને શાલ ઓઢાડી પ્રસ્થાન કરાવ્યા હતાં અને સુખરૂપ યાત્રા અને પદયાત્રી ભક્તોની મનોકામના પુર્ણ થાય તેવી દ્વારકાધીશ અને સતરંગપીરનાં ચરણોમા શીશ નમાવી પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.