મલેકપુર શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર ખાતે ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો - At This Time

મલેકપુર શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર ખાતે ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


શ્રી ગ્રામ્ય કેળવણી મંડળ સંચાલિત શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર, મલેકપુર હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓના વર્ષ દરમ્યાન થયેલ અનુભવ તથા વિદ્યાર્થી ઓને શાળાના સિનિયર શિક્ષકો દ્વારા આશીર્વાદ વચન આપવામાં આવ્યા જીવન અને છેલ્લે શાળાના આચાર્ય શૈલેષકુમાર એમ. પટેલે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ધ્યાન રાખવા જેવી બાબતો તથા બાકી રહેલ સમય પરીક્ષા માટે કેટલો કિંમતી છે. તે સમજાવી આશીર્વાદ આપ્યા. વિદ્યાર્થીઓને અલ્પાહાર આપી ક્લાસ મુજબ ફોટો લઇને વિદાય આપવામાં આવી. 6:51


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.