વિસાવદર ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજીત ગણપતિ ઉત્સવમા આજે સત્યનારાયણની કથાનું આયોજન - At This Time

વિસાવદર ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજીત ગણપતિ ઉત્સવમા આજે સત્યનારાયણની કથાનું આયોજન


વિસાવદર ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજીત ગણપતિ ઉત્સવમા આજે સત્યનારાયણની કથાનું આયોજન
વિસાવદરતા.વિસાવદર ના રજપૂત ફળિયામાં ક્ષત્રિય યુવક મંડળ દ્વારા દરવર્ષેની જેમ આ વર્ષ પણ ગણપતિ ઉત્સવ ખુબજ ધામધૂમથી અને ભક્તિભાવથી ઉજવવામાં આવી રહીયો છે ત્યારે આજે આ ગણપતિ ઉત્સવમાં આયોજકો દ્વારા ભગવાન સત્યનારાયણ ની કથાનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે હાજર રહેવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખ ધવલભાઈ સોલંકીએ અપીલ સાથે આમંત્રણ આપેલ છે.

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.