ધંધુકા શ્રી ગણેશ પગપાળા યુવક મંડળ દ્વારા ૨૫ વર્ષમાં મંગલ પ્રવેશ. - At This Time

ધંધુકા શ્રી ગણેશ પગપાળા યુવક મંડળ દ્વારા ૨૫ વર્ષમાં મંગલ પ્રવેશ.


ધંધુકા શ્રી ગણેશ પગપાળા યુવક મંડળ દ્વારા ૨૫ વર્ષમાં મંગલ પ્રવેશ.

આજે સવારે ૫:૦૦ વાગ્યે શ્રી ગણપતિ મંદિર ટાવરચોક ધંધુકા થી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અને આવતી કાલે બપોરે ૧૨:૩૦ કલાકે ગણપતિપુરા ગામ ખાતે પહોંચશે.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શ્રી ગણેશ પગપાળા યુવક મંડળ દ્વારા આજે 24 વર્ષ પૂર્ણ કરી 25 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે
જે આજે ગણપતિ મંદિર થી ગજાનંદ ગણપતિ યુવક મંડળ દ્વારા ધંધુકા થી ગણપતિપુરા દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાના અસીમ કૃપાથી દાદાના ભક્તો મોટી સંખ્યામાં ચાલતા જઈ રહ્યા છે.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા સુવર્ણ જયંતિ પુનિત મહારાજ ના સાનિધ્યમાં તેમજ બ્રહ્મચાર્ય ની જન્મભૂમિમાં 25 મા વર્ષમાં ઉજવાઈ રહ્યા છે.

1997 ની સાલથી શ્રી ગણેશ પગપાળા યુવક મંડળ સંઘ દ્વારા પાંચ મીઠાઈના બોક્સ થી શરૂઆત કરવામાં આવેલ.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.