માળીયા હાટીના તાલુકામાં સ્વર્ગવાસ થયેલ વ્યક્તિનું હરિદ્વાર ખાતે વિના મૂલ્યે વૈદિક વિધિ પૂર્વક અસ્થિ વિસર્જન - At This Time

માળીયા હાટીના તાલુકામાં સ્વર્ગવાસ થયેલ વ્યક્તિનું હરિદ્વાર ખાતે વિના મૂલ્યે વૈદિક વિધિ પૂર્વક અસ્થિ વિસર્જન


માળીયા હાટીના ગામ તથા આજુબાજુના ગામ વિસ્તારનાં લોકોના કોઈ પરિવારના સદસ્યનું
સ્વર્ગવાસ થયેલ હોય અને એમના અસ્થિ વિસર્જન હરિદ્વાર ની પાવન ભૂમિ માં શ્રાવણ માસમા ગંગા નદીના પવિત્ર જળ માં વિનામૂલ્યે વૈદિક વિધિ પૂર્વક વિસર્જન કરાવવા ની ઈચ્છા હોયતો તારીખ ૨૪/૦૭/૨૦૨૨ સુધી માં (ફૂલ) અસ્થિ ને વ્યવસ્થિત પેક કરી સ્વર્ગસ્થ વ્યક્તિ નું નામ લખી મહારાણા પ્રતાપસિંહજી ચોક માં પ્રવીણ ભાઈ બંસી ચા વારા ની દુકાને સવારે 9 થઈ11 અને સાંજે 5 થી 7 સંપર્ક કરવો વધુ માહિતી માટે સંપર્ક 9725444500 કરવો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.