માળીયા હાટીના તાલુકાના ગળોદર સ્વામિનારાયણ મંદિરનો દરવાજો તોડી ૨૦ હજારની ચોરી - At This Time

માળીયા હાટીના તાલુકાના ગળોદર સ્વામિનારાયણ મંદિરનો દરવાજો તોડી ૨૦ હજારની ચોરી


અજાણ્યાં શખ્સો દાન પેટી તોડી પૈસા ચોરી કરી જતા હરિભક્તોમાં રોષ

માળીયા હાટીના તાલુકાના ગળોદરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ગતરાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ પાછળનો દરવાજો તોડી મંદિરમાં ઘુસી ત્યાં રહેલીબે દાનપેટી તોડી નાખી હતી અને તેમાંથી આશરે વીસેક હજાર રૂપિયા ચોરી ગયા હતા સવારે હરિ ભક્તો આવતા તેઓ એ દાન પેટી તૂટેલી જોઈ હતી આથી ચોરી થયા ની જાણ થઈ હતી આ મામલે રામ ભાઈ ઉર્ફે ધીરૂભાઈ જશાભાઇ સિંધવે ફરિયાદ કરતા માળીયા હાટીના પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

📷 કેમેરામેન ભાવિન ઠકરાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.