ભેસાણ ની રાણપુર સ્ટેટ બેન્ક દ્વારા અકસમાત મૃત્યુ પામેલાના વારસદારને રૂપિયા બે લાખ નો ચેક અર્પણ કરાયો. - At This Time

ભેસાણ ની રાણપુર સ્ટેટ બેન્ક દ્વારા અકસમાત મૃત્યુ પામેલાના વારસદારને રૂપિયા બે લાખ નો ચેક અર્પણ કરાયો.


જુનાગઢના ભેસાણ ની રાણપુર સ્ટેટ બેન્ક દ્વારા અકસમાત મૃત્યુ પામેલાના વારસદારને રૂપિયા બે લાખ નો ચેક અર્પણ કરાયો.

જુનાગઢના ભેસાણ તાલુકાના રાણપુર ગામની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા તારીખ ૧૬-૦૩-૨૦૨૪ ના રોજ સરકાર શ્રીની પ્રધાન મંત્રી જીવન જ્યોતવીમા યોજના (PMJJBY) કે જેમનું વાર્ષિક પ્રીમિયમ. રૂ.૪૩૬ હોય છે. અંતર્ગત રાણપુર ગામના મકવાણા નાથાભાઈ પુંજાભાઈ મૃત્યુ પામતા તેમના વારસદાર ને બે લાખ નો ચેક બેન્ક ના મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબ તેમજ શ્રી નિકુજ સોહેબ તેમજ શ્રી બબલુકુમાર સાહેબ તેમજ રાણપુર સ્ટેટ બેંક ના સ્ટાફ સહીત રાણપુર ગામ ના સરપંચ શ્રી સુરેશભાઈ સાવલિયા ની ઉપસ્થિતિ માં અર્પણ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.