ધંધુકા તાલુકામાં યુવા બોર્ડ દ્વારા જાળીયા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકા તાલુકામાં યુવા બોર્ડ દ્વારા જાળીયા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો.


ધંધુકા તાલુકામાં યુવા બોર્ડ દ્વારા જાળીયા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો.
Y 20 યુવા સંવાદ, પ્રગતિનો પ્રતિસાદ
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના સંયોજક શ્રી ભરતભાઈ સોલંકી, ઉમેશભાઈ કોલાદરા દ્વારા G-20 અંતગર્ત Y-20 કાર્યક્રમ યોજાયો જેમાં Y-20 કાર્યક્રમ ના વકતા શ્રી અશ્વિનભાઈ ડાભી જાળીયા ગામના સરપંચ શ્રી ઠાકરશીભાઈ કોલાદરા તથા રામદેવપીર મંદિરના આગેવાન શ્રી ગૌતમભાઈ પનારા તેમ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો ને છેલ્લા 7 વષૅ વધેલ ડીજીટલ ઇન્ડિયા વિશે માહિતી આપવામાં આવી.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.