રાજકોટમાં 1થી 21 મુખી સુધીના રુદ્રાક્ષ લેવા લોકોના ટોળા ઉમટ્યા, 6 ફેબ્રુઆરી સુધી ચાલશે - At This Time

રાજકોટમાં 1થી 21 મુખી સુધીના રુદ્રાક્ષ લેવા લોકોના ટોળા ઉમટ્યા, 6 ફેબ્રુઆરી સુધી ચાલશે


રાજકોટના યાજ્ઞિક રોડ પાસેની એક હોટેલમાં રાજ્યનો 35મો રુદ્રાક્ષ મહોત્સવ યોજાયો હતો. દર વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર આ મહોત્સવ આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયો છે ત્યારે અહીં રુદ્રાક્ષની ખરીદી માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. આ મહોત્સવ 6 ફેબ્રુઆરી સુધી ચાલશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.