મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટના થતા વિંછીયા ઉમિયા સ્કૂલ દ્વારા લેવાયો નિર્ણય - At This Time

મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટના થતા વિંછીયા ઉમિયા સ્કૂલ દ્વારા લેવાયો નિર્ણય


મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટના થતા વીંછિયા ઉમિયા સ્કૂલ દ્વારા લેવાયો નિર્ણય

મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના કોઈ બાળકના સ્વજન(પિતા) ગુમાવેલ હોય તેવા બાળકના કુટુંબને દુઃખમાં સહભાગી થવા શ્રી ઉમિયા શૈક્ષણિક સંકુલ-વિંછીયામાં ધોરણ-૧૨ સુધીનો વિના મૂલ્યે અભ્યાસ અને રહેવા તેમજ જમવાની સગવડ કરી આપવાનો નિર્ણય કરાયો.

Report Rasik Visavaliya 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.