આટકોટનાં શામજીભાઇ માથુકીયાનું ચક્ષુદાન - At This Time

આટકોટનાં શામજીભાઇ માથુકીયાનું ચક્ષુદાન


આટકોટમાં ભાદર નદી કાંઠે રહેતા શામજીભાઈ નાનજીભાઈ માથુકીયા ઉંમર ૭૯ નાં તેમણે આ દુનિયા છોડી ગયા ત્યારે પરીવાર દ્વારા તેમનાં પુત્ર રાજુભાઇ તથાં ભરતભાઇ. તેમના પુત્રી કમુબેન ભાનુબેન કૈલાશબેન ચકુબેન. તેમના માતા રતનબેન દ્વારા નિર્ણય લીધો કે અન્ય કોઈ દેખતાં થાય જેને લઇ ને પરીવાર દ્વારા શામજીભાઈ માથુકીયાનું ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો કે ચક્ષુદાન કરશું અને વિંછીયાથી તાત્કાલિક ડોક્ટર ટીમ આવીને ચક્ષુદાન લય ગયાં હતાં જેને લઇ પરીવાર જણાવ્યું હતું કે અન્ય કોઈ દેખાતું થાય જેમાં બે લોકો દુનિયા જોઈ શકશે તેનો અમને આનંદ થશે અને અમારા પરીવાર સાથેનો નિર્ણય લીધો અને ચક્ષુદાન કરેલ અમે દરેક લોકોને અપીલ કરી છીએ લોકોને ચક્ષુદાન કરવા અપીલ કરી છે પરીવારનો આ નિર્ણયથી લોકોએ વધાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.