વડનગર નવીન સર્વ વિદ્યાલય ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓ એ શાળા નું ગૌરવ વધાર્યું - At This Time

વડનગર નવીન સર્વ વિદ્યાલય ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓ એ શાળા નું ગૌરવ વધાર્યું


વડનગર નવીન સર્વ વિદ્યાલય ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ વિદ્યાર્થીઓ શાળા નું ગૌરવ વધાર્યું

વડનગર નવીન સર્વ વિદ્યાલય ના ધોરણ -૧૨ સમાન્ય પ્રવાહ નું 96.24 ટકા આવ્યું

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા ની નવીન સર્વ વિદ્યાલય, વડનગર ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ નુ 96.24 % પરિણામ જેમાં કુલ 84 વિદ્યાર્થી બેઠા હતા જેમાંથી 81 વિદ્યાર્થી ઉતીર્ણ થયાં છે . તેમાં ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ શાળા ત્રણ વિધાર્થીઓ પ્રથમ બીજા તૃતીય ક્રમે આવ્યા તેમાં મંથન જે. રાવલ ,90.57 %,બીજો દ્રષ્ટિ એસ. પ્રજાપતિ -87.55% ,ત્રીજા ઉત્સવ એચ. મોદી ,84.55% તેથી શાળા નુ પરિણામ 96.24 % આવેલ છે સફળ થનાર દરેક વિદ્યાર્થી ને શાળા ના શિક્ષક મિત્રો તથા પ્રિન્સીપાલ શ્રી ના માર્ગદર્શન દ્વારા મળેલ ઉચ્ચ પરિણામ આવ્યા બદલ હ્રદય પૂર્વક અભિનંદન પાઠવવા માં આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.