જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા અમાસ નિમિત્તે ભોજન આપવામાં આવ્યું........ - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા અમાસ નિમિત્તે ભોજન આપવામાં આવ્યું……..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા અમાસ નિમિત્તે ભોજન આપવામાં આવ્યું........
આજરોજ હિંમતનગર મમતા શિશુ વિકલાંગ શાળામાં આશરે 70 બાળકોને જાયન્સ હિંમતનગર સહિયરના સભ્ય શ્રીમતી પૂનમબેન ભટ્ટ દ્વારા સર્વ પિતૃ અમાસ નિમિત્તે ભોજન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર ના ઉપપ્રમુખ સોનલબેન મહેતા, આંતરિક ઓડિટર રાજેશ્રીબા રહેવર હાજર રહ્યા હતા. શાળાના સંચાલક જયંતીભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.