બરવાળા ના કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલતી સત્સંગ શિબિરમાં આજે આજ તક ચેનલના સુધીર ચૌધરી આપશે હાજરી કુંડલ ધામ મંદિર દ્વારા કરાશે સન્માન - At This Time

બરવાળા ના કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલતી સત્સંગ શિબિરમાં આજે આજ તક ચેનલના સુધીર ચૌધરી આપશે હાજરી કુંડલ ધામ મંદિર દ્વારા કરાશે સન્માન


કુંડળધામ મંદિરે પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ચાલતી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર ની આજે પૂર્ણાહુતિ

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણા એવમ ઉપસ્થિતિમાં ચાલતી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 31મીના પુર્ણાહુતિ પ્રસંગે આજતક ચેનલના કન્સલ્ટિંગ એડિટર સુધીર ચૌધરી જી ઉપસ્થિત રહેશે ધનતેરસથી લાભ પાંચમ સુધી ચાલતી આ શિબિરમાં દેશ-વિદેશથી આવેલા હજારો હરિભક્તો લાભ લઇ રહ્યા છે ત્યારે આજે ભારતના સુપ્રસિદ્ધ આજતક ચેનલના કન્સલ્ટિંગ એડિટર શ્રી સુધીર ચૌધરી જી કુંડળધામના દર્શનાર્થે તથા શિબિરના પૂર્ણ આવતી પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેનાર છે પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શિબિર નો પુણાવતી કાર્યક્રમ યોજાશે જેમાં સવારના 10:30 કલાકે સુધી ચૌધરી જી ઉપસ્થિત રહી શિબિરાથી ભક્તોને સંબોધશે તથા પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરશે આ પ્રસંગે સુધીરજી નું સન્માન કરશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.