સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો - At This Time

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો


મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને નાયબ નિયામક (વિ.જા) સાબરકાંઠા દ્વારા  દિવ્યાંગજનોને મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સુવિધાઓ જેવી કે વ્હિલચેરની સુવિધા, મુકબધિર અને અંધ દિવ્યાંગજનો માટે વિશેષ તજજ્ઞની સુવિધા, મતદાનના દિવસે મતદાન મથકે લઈ જવા આવવાની સુવિધા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.  

       આ કાર્યક્રમમાં મામલતદારશ્રી વિજયનગર, તેમજ ૬૦ જેટલા દિવ્યાંગો સહભાગી થયા હતા જેમણે અચુક મતદાન કરવા માટે શપથ લીધા હતા.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.