સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ,સાબરકાંઠા જિલ્લાના કમિટીમાંથી જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ - At This Time

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ,સાબરકાંઠા જિલ્લાના કમિટીમાંથી જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ


તા.-૧૮/૧૨/૨૦૨૩ને સોમવારના રોજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ,સાબરકાંઠા જિલ્લાના કમિટીમાંથી જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ, જિલ્લા મહામંત્રી કમલેશ પરમાર, જિલ્લા મહીલા મોરચા મહામંત્રી મીના પરમાર અને ઇડર તાલુકા પ્રમુખ વિમલસિંહ પરમાર તથા UNHRC ના રાષ્ટ્રીય ચેરમેનશ્રી નીલેશભાઈ જોશી ની આગેવાની હેઠળ ઇડર નગરપાલિકામાં ઉપસ્થિત રહી ઇડર ત્રિરંગા સર્કલ પર છેલ્લા કેટલાય દિવસથી રાષ્ટ્રીય ધ્વજ લગાવ્યો નથી તો સત્વરે ત્રિરંગા સર્કલ પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ઇડર નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.