એસટી નિગમ દ્વારા વડનગર ડેપો નવિન બસ ફાળવતા જ નાથદ્વારા રૂટ નું પ્રસ્થાન કરવામાં આવ્યું - At This Time

એસટી નિગમ દ્વારા વડનગર ડેપો નવિન બસ ફાળવતા જ નાથદ્વારા રૂટ નું પ્રસ્થાન કરવામાં આવ્યું


એસ ટી નિગમ દ્વારા વડનગર ડેપો એ નવિન બસ નાથદ્વારા રૂટ નું પ્રસ્થાન કરવામાં આવ્યું

વડનગર ખાતે એસ ટી નિગમ દ્વારા વડનગર થી નાથદ્વારા ના રૂટ માટે ૨,૩ નવિન બસ ફાળવવામાં આવેલ છે

ગુજરાત સરકાર ના વાહનવ્યવહાર વિભાગ અને એસ.ટી.નિગમ દ્વારા વડનગર થી નાથદ્વારા ના રૂટ માટે ૨*૩ નવિન બસ ફાળવવામાં આવેલ જે બસ ને આજે બપોરે ૨-૦૦ કલાકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ.
આ પ્રસંગે મહેસાણા જીલ્લા મહામંત્રી શ્રી મહેશભાઈ પટેલ,વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી, મહેસાણા જીલ્લા કોષાધ્યક્ષ શ્રી કમલભાઈ પટેલ, મહામંત્રી શ્રી જીગરભાઈ પટેલ, મહેસાણા જીલ્લા બક્ષીપંચ મોરચા ના મંત્રી શ્રી કાનજીભાઈ ઠાકોર,વડનગર સંગઠન ઉપર પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ,મંત્રી શ્રી અંકીતભાઈ પટેલ,યુવા મોરચા ના પ્રમુખ શ્રી વિરલભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા ના મંત્રી શ્રી પ્રજ્ઞેશભાઈ મોદી, ડેપો મેનેજર શ્રી અંકીતભાઈ મોદી અને કાર્યકરો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.