અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ મીટીંગ મળી - At This Time

અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ મીટીંગ મળી


અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ મીટીંગ મળી

અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ મીટીંગ મળી હતી આગામી દિવસોમાં હિન્દુ સમાજ સંગઠીત કરી હનુમાન ચાલીસા પાઠ કરવા જોઈએ આગામી દિવસોમાં રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત વીર હિન્દુ વિજયતા હિન્દુ પ્રશિક્ષણ વર્ગ આયોજન કરવામાં આવશે યુવાનનોને રાયફલ શુટીંગ યોગાસન પ્રાણાયામ ધ્યાન તીરંદાજી બૌધીક જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે યુવાનનોને આત્મીયતા કેળવી શકાય હિન્દુ ધર્મ વિશે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ નુ સંગઠન મજબૂત થાય એવા પ્રયાસો કરવા જોઈએ આ મીટીંગ માં માર્ગદર્શન મા રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી દ્વારા આપવામાં આવેલ મા ડો ગજેરા સાહેબ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ મા નિમૅળભાઈ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઇ રેયાણી રાષ્ટ્રીય છાત્ર પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી
મજબુતભાઈ બસીયા ભાવનગર વિભાગ ના અધ્યક્ષ,ડો કિરીટભાઈ દેસાણી સૌરાષ્ટ્ર પ્રાંત એડવોકેટ ફોરમ પ્રમુખ દડુભાઈ ખાચર વિભાગ મહામંત્રી દિલીપ ભાઈ બામટા વિગેરે ઉપસ્થિત માં મીટીંગ મળી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.