વડનગર ખાતે અંડરગ્રાઉન્ડ ગટર ઉભરાઈ જતાં રોગ ચાળો દહેશત - At This Time

વડનગર ખાતે અંડરગ્રાઉન્ડ ગટર ઉભરાઈ જતાં રોગ ચાળો દહેશત


વડનગર ‌જૂના ચાચરે થી સોનિયાવાડ તરફ જવાના રસ્તા પરથી છેલ્લા કેટલાક સમયથી અંડર ગ્રાઉન્ડ ગટર ઉભરાઈ ગઈ હોય તે દેખાઈ રહ્યું છે તેમાં આજુબાજુ મચ્છર નો ઉપદ્રવ વધ્યો છે તેના કારણે રોગ ચાળો થવા ની સંભાવના વડનગર વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન માં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.