ગીર જંગલ વિસ્તાર માં ભારે વરસાદ થી સરસ્વતી નદી માં ઘોડાપૂર આવ્યું... - At This Time

ગીર જંગલ વિસ્તાર માં ભારે વરસાદ થી સરસ્વતી નદી માં ઘોડાપૂર આવ્યું…


ગીર સોમનાથ...
ગીર જંગલ વિસ્તાર માં ભારે વરસાદ થી સરસ્વતી નદી માં ઘોડાપૂર આવ્યું...
પ્રાચી માધવારાય ભગવાન ફરી જળમગ્ન થયા...
સતત મેઘરાજા ની મહેર થી ગીર સોમનાથ જિલ્લા ના અનેક જળાશયો માં નવા નીર આવ્યા...
ગીર માં સતત વરસાદ ના કારણે જંગલ માં થી પસાર થતા નદી નાળાઓ છલકાયા...

રીપોર્ટ દીપક જોષી.ગીરસોમનાથ.પાચી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.