પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું ષોડશોપચાર પૂજન - At This Time

પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું ષોડશોપચાર પૂજન


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તા.24-02-2024ને શનિવારના રોજ સાંજે 5:૩૦ કલાકે દાદાનું ષોડશોપચાર પૂજન -અર્ચન એવં પુષ્પાભિષેક -સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાના હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
"શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ"

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.