પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીર નાં મંડપ નું આયોજન - At This Time

પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીર નાં મંડપ નું આયોજન


પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તા. 9 મે 2024 ના રાત્રે રામદેવજી મહારાજ ના સવરા મંડપ નું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. રાત્રિના પૂનમબેન ગોંડલિયા અને શક્તિદાન ગઢવી નો લોકડાયરો પણ રાખેલ હતો જેનો લોકોએ આનંદ માણ્યો હતો ભજન અને ભોજન ની સાથે સાથે તા. 10 મે 2024 ની વહેલી સવારે રામદેવજી મહારાજ નો સ્તંભ ખડો થયો હતો અને લોકો એ દર્શન નો પણ લાભ લીધો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.