મકરસંક્રાંતિ ના દિવસે વિર માંધાતા મહારાજા ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રાજકોટ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલું હતું - At This Time

મકરસંક્રાંતિ ના દિવસે વિર માંધાતા મહારાજા ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રાજકોટ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલું હતું


મકરસંક્રાંતિ ના દિવસે વિર માંધાતા મહારાજા ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રાજકોટ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલું હતું આ તકે ગુજરાત ચુંવાળિયા કોળી સમાજ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ જંજવાડીયા પ્રદેશ કન્વીનર દિનેશભાઈ મકવાણા શહેર પ્રમુખ ભરતભાઈ ડાભી શહેર પ્રભારી સુભાષભાઈ અધોલા શહેર યુવા પ્રમુખ ચેતનભાઇ માનસુરીયા બેડી સરપંચ પ્રતાપભાઈ રીબડીયા સમૂહ લગ્ન સમિતિના ખજાનચી ભરતભાઈ પંચાસરા દેવાંગભાઈ કુકાવા સંજયભાઈ ઝંઝવાડીયા સચિન ભાઈ ચૌહાણ કમલેશભાઈ સાકરીયા મેહુલભાઈ કોલાદરા વગેરે સમાજના આગેવાનો હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.