સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામ ખાતે આજરોજ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યુ - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામ ખાતે આજરોજ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યુ


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામ ખાતે આજરોજ
ગણપતિ વિસર્જન કરવામાં આવ્યુ

ગાંભોઈ ગામમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ દ્વારા દસ દિવસ ગણપતિનું પૂજન અર્ચના કરવામાં આવી

શ્રી ગણપતિ બાપ્પા ની ગાંભોઈ ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી

અને ગણપતિ બાપા નું મોરડુંગરા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું

આખું ગામ ભક્તિમય વાતાવરણ બન્યું

રીપોર્ટર અશોકભાઈ નાઈ ગાંભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.