શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ નો આગામી નવ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના ૭૧ નવદંપતી ઓને કરિયાવર વિતરણ - At This Time

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ નો આગામી નવ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના ૭૧ નવદંપતી ઓને કરિયાવર વિતરણ


શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ નો આગામી નવ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના ૭૧ નવદંપતી ઓને કરિયાવર વિતરણ

દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ અને ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત આગામી ૧૧ માર્ચ ના નવ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના ૭૧ નવ દંપતી ઓને કરિયાવર વિતરણ
આગામી તા ૧૧/૦૩/૨૪ ના રોજ યોજાનાર નવ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં જોડાયેલ ૭૧ નવ દંપતી ઓને ઉદાર દિલ દાતા તરફ થી ૧૦૦ જેટલી ગ્રહ ઉપીયોગી વાસણ કપડાં આભૂષણો ફર્નિચર સહિત નો વિશાળ કરિયાવર ભેટ મળ્યો
શ્રી ભુરખિયા સમસ્ત ગામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ મંદિર ટ્રસ્ટ પૂજારી પરિવાર સેવક સમુદાય ના અદભુત સંકલન થી ટ્રસ્ટી શ્રીઓ દ્વારા માઈક્રો પ્લાનિંગ સાથે નવ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ મેનેજિંગ ટ્રસ્ટી સ્વ જીવનભાઈ હકાણી ની સ્મૃતિ માં યોજાશે પૂજ્ય સીતારામબાપુ શિવકુંજ આશ્રમ ના આશીર્વચન સાથે આગામી ૧૧ માર્ચ ના રોજ "વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ" સાથે આદર્શ દાંપત્ય જીવન નો સદેશ અપાશે
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર દ્વારા થતી અનેક વિધ ઉત્તમ સેવા પ્રવૃત્તિ થી પ્રભાવિત ઉદારદિલ દાતા ઓ દ્વારા પોતા ના સંતાનો લગ્ન પ્રસંગ કેટલો કરિયાવર ગરીબ પરિવારો ની દીકરી ઓને આપી સમસ્ત માનવ સમાજ માટે ઉત્તમ ઉદારણરૂપ બની રહ્યા છે
નવ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ પૂર્વે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન તરફ થી ટ્રસ્ટી અને મેનેજમેન્ટ શ્રી ભૂરખિયા ગામ સ્વંયમ સેવકો ટીમ ની સેવા એ ૭૧ નવ દંપતી ઓને કરિયાવર વિતરણ કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.