ધંધુકા માં શ્રી કોઠાવાળા હનુમાનજી મહોત્સવ ૨૨મી એપ્રિલ ને સોમવારે યોજાશે. - At This Time

ધંધુકા માં શ્રી કોઠાવાળા હનુમાનજી મહોત્સવ ૨૨મી એપ્રિલ ને સોમવારે યોજાશે.


ધંધુકા માં શ્રી કોઠાવાળા હનુમાનજી મહોત્સવ ૨૨મી એપ્રિલ ને સોમવારે યોજાશે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા માં કોઠા બજારમાં આવેલા શ્રી કોઠાવાળા હનુમાનજી મહોત્સવ ઉજવાશે

શ્રી કોઠાવાળા હનુમાનજી દાદાના સાનિધ્યમાં તારીખ ૨૨/૪/૨૦૨૪ ને સોમવારે સાંજે ૫:૦૦ કલાકે દિવ્ય ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવશે

આ દિવ્ય ૧૦૮ હનુમાન ચાલીસા ના પાઠ કરવાથી દાદા ના ભક્તોના મનોરથ પૂર્ણ કરશે

તારીખ ૨૩/૪/૨૦૨૪ મંગળવારના પાવન પ્રસંગો ૧૦૮ યજમાનો દ્વારા દિવ્ય મારુતિ યજ્ઞ રાત્રે ૯:૦૦ કલાકે તથા ૧૦૮ ફૂટની ગદાના દર્શન કરવા ધંધુકા તાલુકાના ધર્મ પ્રેમીને આ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

તારીખ ૨૩/૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ પાવન પ્રસંગો

આરતી/મહાપુજા : સવારે ૭-૦૦ કલાકે
૧૦૮ ઈંચ ધજાપુજન : સવારે ૯-૦૦ કલાકે.

૧૦૮ ભોગનો અન્નકુટ દાદાને ધરાવવામાં આવશે : સવારે ૧૧:૩૦ કલાકે

૧૦૮ દિવાની આરતી : સવારે ૧૧-૩૦ કલાકે

બટુક ભોજન : સાંજે ૫-૦૦ કલાકે, તેમજ રામધુન (ગણપતિ મંદિર સામે, ટાવર ચોક)

૧૦૮ દિવાની દિપમાળ : રાત્રે ૭-૩૦ કલાકે

સમૂહ આરતી : રાત્રે ૧૨-૦૦ કલાકે

શ્રી કોઠાવાળા હનુમાનજી મંદિર, કોઠા બજાર, ધંધુકા.

સંપર્કસૂત્ર
રાણપુરા મોન્ટુભાઈ મો.૮૩૨૦૮૪૨૮૩૩

રાવલ ભાર્ગવભાઈ મો.૯૬૦૧૩૩૪૯૭૩

પિન્ટુભાઈ રાણપુરા મો.૯૮૯૮૫૩૫૩૧૭
નિમંત્રક
સમસ્ત શ્રી કોઠાવાળા હનુમાનજી મંદિર સેવક ભક્તો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.