અવસાન નોંધ. - At This Time

અવસાન નોંધ.


માળિયા હાટીના હાલ જુનાગઢ અ. સૌ.જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ અભાણી (ઉ. વ.૬૦) તે ચંદ્રકાંતભાઈ રૂગનાથભાઇ અભાણી(ગિરિરાજ પ્રો.વાળા ) ના પત્ની તથા હિતેનભાઈ તથા દર્શનભાઈના માતુશ્રી તેમજ મેંદરડાવાળા રૂગનાથભાઈ વલ્લભદાસ કાનાબારના પુત્રી તેમજ નવીનભાઈ. મહેન્દ્રભાઈ.ધિરેન્દ્રભાઈ,સ્વ અશ્વિનભાઈના બહેનનું તા 31/3/2023ને શુક્રવાર ના રોજ઼ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા 1/4/2023 ના શનીવાર ના રોજ સાંજે 4 થી 5 સિદ્ધનાથ મહાદેવ મંદિર ઝાંઝરડા રોડ જુનાગઢ ખાતે રાખેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.