બગદાણા બજરંગદાસ બાપાના અનન્ય સેવક 'મનજીદાદા'નું નિધન, ભાવિકોમાં શોકની લહેર - At This Time

બગદાણા બજરંગદાસ બાપાના અનન્ય સેવક ‘મનજીદાદા’નું નિધન, ભાવિકોમાં શોકની લહેર


सौराष्ट्रना

સુપ્રસિધ્ધ તિર્થધામ બગદાણાના બાપા સિતારામ ગુરૂ આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી અને બજરંગદાસ બાપાના અનન્ય સેવક મનજીદાદાનું આજે(બુધવાર) સવારે નિધન થયું છે. મનજીદાદાના નિધનથી ભાવિકોમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે. તેમના અંતિમ દર્શન માટે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ભાવિકો બગદાણા ખાતે પહોંચી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.