ભાવનગરમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પદાધિકારીઓ- અધિકારીઓ સાથે બેઠક કરી - At This Time

ભાવનગરમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પદાધિકારીઓ- અધિકારીઓ સાથે બેઠક કરી


ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

બેઠકમાં મંત્રીશ્રીએ વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી. બેઠકમાં સાંસદશ્રી ડો. ભારતીબહેન શિયાળ, મેયરશ્રી કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય સર્વેશ્રી સેજલબહેન પંડ્યા, ગૌતમભાઇ ચૌહાણ, શિવાભાઇ ગોહિલ, ભીખાભાઇ બારૈયા, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૌ. પ્રશાંત જિલોવા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન. વી. ઉપાધ્યાય, રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, આગેવાનશ્રી આર. સી. મકવાણા અને આગેવાન શ્રી અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

રીપોટર-અશોક ચૌહાણ

ગારિયાધાર

ભાવનગર
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.