રાજકોટ રેલવે સ્ટેશને બેડશીટ્સ, નેપકીન ધોવાઈ જશે, ઈસ્ત્રી થઈને બહાર આવશે - At This Time

રાજકોટ રેલવે સ્ટેશને બેડશીટ્સ, નેપકીન ધોવાઈ જશે, ઈસ્ત્રી થઈને બહાર આવશે


રાજકોટ રેલ્વે ડિવિઝનની ટ્રેનમાં બ્લેન્કેટ, બેડશીટ્સ, નેપકીન સાફ- સફાઈ કરવા માટે અમદાવાદ કે જૂનાગઢ નહિ મોકલવા પડે. રાજકોટમાં હવે મિકેનાઈઝડ બૂટ લોન્ડ્રીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં બ્લેન્કેટ, બેડશીટ્સ, નેપકીન વગેરે સાફ-સફાઈ થઈને આવી જશે અને ઈસ્ત્રી પણ થઈ જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.