ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસામા બિરાજતા વિરેશ્વર મહાદેવ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસામા બિરાજતા વિરેશ્વર મહાદેવ


કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વિરેશ્વર મહાદેવ નું ભવ્ય મંદિર પાંચ વરસ પહેલાં નિર્માણ પામ્યું છે શ્રાવણ માસમાં અહીં દર્શનાર્થીઓની ભીડ જામી છે સંત તરીકે જાણીતા વીરા ભગતના મંદિરની બાજુમાં વીરેશ્વર મહાદેવ નામે શિવજીનું મંદિર આવેલું છે વીરા બાપા ના મંદિર પરિસરમાં આ મંદિર હોય વિરેશ્વર મહાદેવ નામ પડ્યું છે ગામના પાદરમાં લેરકા ના જુના રોડ ઉપરના આ ભવ્ય મંદિર આવેલું છે શ્રાવણ માસ હોય અહીં ગામના તેમ જ બહારગામના દર્શનાર્થીઓ દૂર દૂરથી આવી દર્શનનો લાભ લેશે ગામથી દૂર એકાંત ભરીયા વાતાવરણમાં નિરેશ્વર મહાદેવ અને સંત વીરા બાપા વિરાજ રહ્યા છે પંખીઓના મધુર કલસર અને સાત વાતાવરણમાં આ પર શાંતિ પ્રદાન કરે છે

રિપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.