જલ હૈ તો કલ હૈ શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર અને ધોળકિયા ફાઉન્ડેશન નાં સહયોગ થી જળ સંસાધન વેગ માં - At This Time

જલ હૈ તો કલ હૈ શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર અને ધોળકિયા ફાઉન્ડેશન નાં સહયોગ થી જળ સંસાધન વેગ માં


જલ હૈ તો કલ હૈ શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર અને ધોળકિયા ફાઉન્ડેશન નાં સહયોગ થી જળ સંસાધન વેગ માં

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખીયા હનુમાનજી મંદિર પ્રશાસન અને ધોળકિયા ફાઉન્ડેશન નાં આર્થિક સહયોગ થી ભૂરખીયા ગામે જળ સંગ્રહ અભિયાન નો પ્રારંભ કરાયો સમગ્ર ખેડૂત સમાજ માં આનંદ ની લાગણી વ્યાપી જળ સંગ્રહ થી દરેક જીવાત્મા નું કલ્યાણ થશે ખેતી સમૃદ્ધિ વધશે ભૂગર્ભ જળ સ્તર ઉચા આવશે આર્થિક ઉન્નતિ માટે ઉપકારક જળ સંગ્રહ અભિયાન નો પ્રારંભ થતાં સર્વત્ર ખુશી ની લાગણી વ્યાપી હતી સ્થાનિક સરપંચ રમેશભાઈ બારડે જણાવ્યું હતું કે શ્રી ભૂરખીયા મંદિર પ્રશાસન ટ્રસ્ટ અને ધોળકિયા ફાઉન્ડેશન નાં આર્થિક સહયોગ થી ચાલતી જળ સંગ્રહ પ્રવૃત્તિ ને વધુ વેગવંતુ બને તે માટે નદી નાળા વોકળા નું પાણી સુવ્યવસ્થિત ચેકડેમ તળાવો સુધી પહોંચે તેની દૂરંદેશી એ ૪૪ ડિગ્રી ધોમધખતા તાપ માં પણ ખડેપગે સેવારત છે ખૂબ મોટા પ્રમાણ માં જેસીબી મશીનો યાત્રિક સાધનો ટ્રેકટરો નો કાફલો બળબળતા તાપ માં પણ સ્થાનિક તળાવો ચેક ડેમ ઊંડા ઊતરવા પ્રયત્નશીલ છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image