ભાદરવા સુદ નોમ તારીખ ૨૪/૯/૨૦૨૩ ને રવિવાર ના રોજ ભવ્ય નેજા મહોત્સવ શ્રી પંચદેવ મંદિર, બાયલ તા.મોડાસા, અરવલ્લી ખાતે હાર્દિક આમંત્રણ. - At This Time

ભાદરવા સુદ નોમ તારીખ ૨૪/૯/૨૦૨૩ ને રવિવાર ના રોજ ભવ્ય નેજા મહોત્સવ શ્રી પંચદેવ મંદિર, બાયલ તા.મોડાસા, અરવલ્લી ખાતે હાર્દિક આમંત્રણ.


સર્વે રામદેવજી મહારાજ ના ભક્તો ને રામદેવજી મહારાજ નવરાત્રી ની શુભેચ્છાઓ.
ભાદરવા સુદ નોમ તારીખ ૨૪/૯/૨૦૨૩ ને રવિવાર ના રોજ ભવ્ય નેજા મહોત્સવ નું આયોજન શ્રી પંચદેવ મંદિર, બાયલ તા.મોડાસા, અરવલ્લી ખાતે કરેલ હોઈ સર્વે ધર્મપ્રેમી ભક્તો ને સસ્નેહ આમંત્રણ પાઠવીએ છીએ.
જય અલખધણી.
જય ગુરૂદેવ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.