બોટાદ જિલ્લા ના ગઢડાના BAPS મંદિરના સેવકનો હત્યારાને ઝડપી પાડયો - At This Time

બોટાદ જિલ્લા ના ગઢડાના BAPS મંદિરના સેવકનો હત્યારાને ઝડપી પાડયો


બોટાદ જિલ્લા ના ગઢડાના BAPS મંદિરના સેવકનો હત્યારાને ઝડપી પાડયો

ગઢડા ( સ્વામીના ) મુકામે આવેલા બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ મંદિર ખાતે ગત વહેલી સવારે મંદિરમાં રહેતા એક સેવકના લોહીથી લથબથ હાલતમાં મળી આવેલા મૃતદેહ અને પોલીસ તપાસ બાદ હત્યા નું કારણ અને હત્યારા ની વિગત નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ અનુસંધાને બી. એ. પી. એસ. મંદિરમાં જ રહેતા સાથી સેવક પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિ ની હત્યા મહેન્દ્રસિંહ રાઠવા નામના વ્યક્તિએ કરી હોવાનું અને હત્યાના કારણમાં આરોપીએ અમેરીકા જવાની લાલચે અને મૃતક વ્યક્તિ આડખી લીરૂપ જણાતો હોવાના કારણે ઢીમ ઢાળી દીધું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.