બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓને અપાઈ શ્રદ્ધાંજલિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sisblxmokq9wptdu/" left="-10"]

બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓને અપાઈ શ્રદ્ધાંજલિ


બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓને અપાઈ શ્રદ્ધાંજલિ

મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા બે મિનિટ નું મૌન પાળી, દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ
અસરફ જાંગડ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]