સોનગઢ મધ્યે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના બોટાદ મંડળ દ્વારા પ્રચાર પસાર હેતુએ ભવ્ય હોડીઁગ બોર્ડ લાગ્યા - At This Time

સોનગઢ મધ્યે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના બોટાદ મંડળ દ્વારા પ્રચાર પસાર હેતુએ ભવ્ય હોડીઁગ બોર્ડ લાગ્યા


સોનગઢ મધ્યે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના બોટાદ મંડળ દ્વારા પ્રચાર પસાર હેતુએ ભવ્ય હોડીઁગ બોર્ડ લાગ્યા

ગુરુદેવશ્રી કાનજીસ્વામી પ્રેરીત દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-સોનગઢ ટ્રસ્ટ આયોજીત શ્રી દિગમ્બર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ સોનગઢ મધ્યે આગામી તા-19/01/24 થી તા-26/01/24 સુધી પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ આઠ દિવસ ભવ્યાતિભવ્ય ઉજવાશે અને દેશ વિદેશ થી સારાયે ભારત દેશના વિવિધ રાજ્યો MP,UP,મહારાષ્ટ્ર,ગુજરાત,બંગાળ અને કર્ણાટક માંથી હજારો પૂજય કહાન ગુરુદેવશ્રી અને પ્રશમમૃતિં પૂજય ભગવતી માતાજીના ભક્તગણ મુમુક્ષ સમાજ આત્મહિતાઁથે આઠ દિવસ લાભ લેશે અને આ ભવ્ય પ્રસંગ ની દરેક લોકોને લાભ લેવા જાહેર આમંત્રણ હેતુએ બોટાદમાં જાહેર જગ્યા ઉપર બોટાદ મુમુક્ષ મંડળએ ધમઁ પ્રભાવના હેતુએ પ્રચાર પસાર ના વિશાળ હોડીઁગ બોર્ડ તથા દરેક ના ઘરે બેનર લગાડયા છે તેથી સારાયે જૈન સમાજમાં વિશેષ અનેરો ધમઁ ઉત્સાહ છવાઈ ગયો છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.