મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કોઠીગામના નાના બાળકો માટે પ્રસાદીરૂપે હનુમાન દાદાના મંદિરે ભોજનનું આયોજન - At This Time

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કોઠીગામના નાના બાળકો માટે પ્રસાદીરૂપે હનુમાન દાદાના મંદિરે ભોજનનું આયોજન


જસદણ તાલુકાના કોઠીગામમાં તા.૮ માર્ચ શુક્રવારના દિવસે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કોઠીગામના મારુતિ યુવક મંડળ દ્વારા આયોજીત મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કોઠીગામના નાના બાળકો માટે પ્રસાદીરૂપે હનુમાન દાદાના મંદિરે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઠીગામમાં મારુતિ યુવક મંડળ હરહંમેશ સેવાકીય પ્રવૃતિઓ માટે તત્પર હોય છે અને એ કોઇપણ વારતહેવારે હંમેશા સેવાઓ પૂરી પાડતું હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.