જસદણ તાલુકાના આટકોટ મહીલા ને હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું - At This Time

જસદણ તાલુકાના આટકોટ મહીલા ને હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું


જસદણ તાલુકાના આટકોટ કૈલાસનગર માં રહેતાં પ્રભાબેન રસિકભાઈ નંદાસણા ઉંમર વર્ષ 55 લાઠી ગામે માઠાપસંગે ગયાં હતાં ત્યારે તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં તેમનું મુત્યુ નિપજ્યું હતું ધીમે ધીમે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાર્ટ એટેકના બનાવ બની રહ્યા છે ત્યારે લોકોમાં પણ ચિંતા નો માહોલ છવાયો છે થોડા દિવસ પહેલા ગાયત્રી નગરમાં રહેતા વિનુભાઈ સાવલિયા ને સુરત મુકામે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું ત્યારે આજે આટકોટના મહિલાને એટેક આવતા મૃત્યુ થયું હતું.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.