બોટાદના સત્કર્મ પરિવાર દ્વારા રાધિકા પાંજરાપોળમાં અબોલ પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો - At This Time

બોટાદના સત્કર્મ પરિવાર દ્વારા રાધિકા પાંજરાપોળમાં અબોલ પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો


બોટાદના સત્કર્મ પરિવાર દ્વારા રાધિકા પાંજરાપોળમાં અબોલ પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો

આજરોજ તારીખ 8.2.2024 ને ગુરુવારના દિવસે સત્કર્મ પરીવાર દ્વાર આજરોજ રાધિકા પાંજરાપોળ ખાતે અબોલ પશુઓને ઘાસચારો અને કૂતરા ઓને રોટલી નાખવા માં આવી હતી અંદાજિત.215 મણ ઘાસ અને 7 kg રોટલી નાખવામાં આવ્યો હતો અને લોકોને અપીલ કરવામાં આવી હતી તમેં પણ પુણ્યના કામમાં સહકાર આપો આ સત્કર્મ પરિવાર દ્વારા ઘણા સમયથી આ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.દાતાઓનું સત્કર્મ પરિવાર ખુબ ખુબ આભાર માને છે.તમે પણ આવું સેવાનું કામમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.