બાલાસિનોર :ખાતે દાવતે ઇસ્લામી ઈન્ડિયા દ્વારા ૨ દિવસ નો ખાસ સેમિનાર ગણતરીના દિવસો માં યોજાશે. - At This Time

બાલાસિનોર :ખાતે દાવતે ઇસ્લામી ઈન્ડિયા દ્વારા ૨ દિવસ નો ખાસ સેમિનાર ગણતરીના દિવસો માં યોજાશે.


મહત્વના સમાચાર આવી રહ્યા છે મહિસાગર જિલ્લાના બાલાસિનોર માંથી જેમાં સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર ભારત દેશમાં શાંતિ અને ભાઈચારા માટે કામ કરતી સંસ્થા એટલે દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા આગામી તારીખ ૩ અને ૪ ફેબ્રુઆરી 2024 ,શનિ અને રવિવાર ના રોજ મહિસાગર જિલ્લાના બાલાસિનોર કપડવંજ રોડ ખાતે બે દિવસ નો ઇજતિમા (સેમિનાર) નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આજુબાજુ થી મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહશે.જેમાં આ કાર્યકમ માં સંસ્થા ના આગેવાન/આલીમો હાજર રહી સમાજ માં રહેલા કુ રિવાજો,દારૂ,જુગાર, વ્યાજ પર તમામ ભાઈઓ તથા બહેનોને બચવું અને બચાવવા તથા જીવન ઘડતર અને ગલત અનેક કામથી બચવા માટે યોગ્ય માર્ગદર્શન આપશે તેમ જાણવા મળેલ છે.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.