જુનાગઢમાં સુવર્ણ પ્રાસન કેન્દ્ર જેમાં આર્યસમાજ,દીપાંજલી સોસાયટી , ઝાંઝરડા રોડ,મધુરમ ખાતે સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટના સહયોગથી - At This Time

જુનાગઢમાં સુવર્ણ પ્રાસન કેન્દ્ર જેમાં આર્યસમાજ,દીપાંજલી સોસાયટી , ઝાંઝરડા રોડ,મધુરમ ખાતે સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટના સહયોગથી


જુનાગઢમાં સુવર્ણ પ્રાસન કેન્દ્ર જેમાં આર્યસમાજ,દીપાંજલી સોસાયટી , ઝાંઝરડા રોડ,મધુરમ ખાતે સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટના સહયોગથી માર્ચ માસમાં પુષ્ય નક્ષત્રમાં ફ્રી સુવર્ણ પ્રાસન કેમ્પમાં જન્મથી 14 વર્ષ સુધીના 450 જેટલા બાળકો અને ગર્ભવતી મહિલાઓને રોગ પ્રતિકારક શક્તિ માટે ડ્રોપ્સ પીવડાવવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં પ્રવિણા વાઘેલા,મયુરભાઈ વૈદ્ય,ભરતભાઈ,મંજુબેન હંસપરા,
અમીબેન સૂચક,જશુબેન,
વગેરેએ સેવા આપી કાર્યક્રમ સફળ બનાવ્યો.
પ્રવિણાબેન વાઘેલા ની યાદી જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.