હિંમતનગરનું શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરમાં પંખીઘર અને ગૌશાળાનો લોકાર્પણ કરાયું - At This Time

હિંમતનગરનું શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરમાં પંખીઘર અને ગૌશાળાનો લોકાર્પણ કરાયું


રખાયું છે શ્રી ભોલેશ્વર મંદિરની ત્રણ દીવાલ ના દાતા દીપકકુમાર કામતા પ્રસાદ બાનમ (વડોદરા) દ્વારા દાન અપાયું છે, વૃક્ષારોપણના મુખ્ય દાતા ડો. ચીમનભાઈ પટેલ હતા કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, નાગરિક બેંકના ડિરેક્ટરો દિલીપભાઈ શાહ, દિગ્વિજયસિંહ ચાવડા, નલીનભાઈ પટેલ પણ હાજર હતા. દાતા વણઝારા હજારી ભાઈ બદાજી, અશ્વિનભાઈ બહદાનીયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મંદિરના અન્ય ટ્રસ્ટીગણ સુમનભાઈ રાવલ, શશીકાંત સોલંકી, જગદીશભાઈ મોદી, દિલીપભાઈ સોની, કૈલાશભાઈ દુદાણી, હરેશભાઈ સોમપુરા, જગદીશભાઈ પરમાર વગેરે પણ કાર્યક્રમ સફળ બનાવવા જોડાયા હતા. સદસ્ય ભરત જાદવ વગેરે પણ હાજર રહેલ.

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.