લિજાએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ માં વિશારદ ની પદવી મેળવી ને ચૌધરી સમાજ નું ગૌરવ વધાર્યુ - At This Time

લિજાએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ માં વિશારદ ની પદવી મેળવી ને ચૌધરી સમાજ નું ગૌરવ વધાર્યુ


અરવલ્લી જિલ્લા ના અંતિસર ગામના કાંતિભાઈ પટેલ ના પુત્ર જયદિપભાઈ ની પુત્રી લિજાએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ માં વિશારદ ની પદવી મેળવી ને ચૌધરી સમાજ નું ગૌરવ વધારેલ છે. કુ. લીજાએ અમદાવાદના ડ્રાઇવિન રોડ પાસે આવેલ એશિયા ઇંગ્લિશ CBSC સ્કૂલ ધોરણ 9 મા અભ્યાસ કરતી દીકરી ગુરૂશ્રી અનંથ મેનન ના માર્ગદર્શન હેઠળ સતત આઠ વર્ષ થી મુદ્રા ફાઉન્ડેશન મા ભરત નાટ્યમ ની તાલીમ લીધી હતી બીજી જુલાઈ ટાગોર હોલ પાલડી અમદાવાદ ખાતે આરંગનેત્રમ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.