બાવળા તાલુકાના મીઠાપુરમાં કાદવ કિચડ થતા ગ્રામજનો ત્રાહિમામ - At This Time

બાવળા તાલુકાના મીઠાપુરમાં કાદવ કિચડ થતા ગ્રામજનો ત્રાહિમામ


બાવળા તાલુકાના મીઠાપુર ગામ માંથી હાઇવે પર જવાના ના રસ્તા પર કાદવ કીચડ થતા લોકો ને ભારે હાલાકી ગ્રામજનો ને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કાદવ કિચડના ખાબોચીયા ભરેલા છે જેના કારણે માંખી મરછર ઉપદ્રવ વધી જવા પામ્યો છે રોગચાળો વકરવા ની દહેશત ખેતરમાં અવરજવર અને ઢોર માટે ધાસ લાવવા અપટાઉન કરતા ૫૦ ટકા વસ્તી દૈનિક ધોરણે રસ્તાનો ઉપયોગ કરે છે આ સમસ્યા વર્ષો થી છે આ સમસ્યાને લઈ સાણંદ બાવળાના ધારાસભ્યને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી આ રસ્તાનો ઉપયોગ
આ રસ્તા પર કાદવકીચડ હોવાથી ત્રણ કીમી ફરીને જવા માટે મજબુર બન્યા છે
કાયમી ધોરણે સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ કરી

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.