માળીયા હાટીના ઇન્ચાર્જ પી.એસ.આઈ દ્વારા જાહેર જનતાને કરી અપીલ - At This Time

માળીયા હાટીના ઇન્ચાર્જ પી.એસ.આઈ દ્વારા જાહેર જનતાને કરી અપીલ


ભારે વરસાદના લીધે માળીયા હાટીના તાલુકાના વ્રજમી ડેમ અને ભાખરડ ડેમ નીચે આવતા ગામના લોકો એ નદીના પટ મા અવર જવર કરવી નહિ તેમજ જે ગામ માં કોઝવે ઉપરથી પાણી જાતું હોય તેવા કોઝવે ઉપરથી પસાર થવું નહીં તેમજ માલઢોર લઈ જવા નહિ તેવી યાદી માળીયા હાટીના ઇન્ચાર્જ પી.એસ.આઈ બી.કે.ચાવડાની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.