બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળામાં બાળકોને લીમડાના મોરનો ઉકાળો પાવામાં આવ્યો - At This Time

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળામાં બાળકોને લીમડાના મોરનો ઉકાળો પાવામાં આવ્યો


ચૈત્ર મહિનામાં આરોગ્યની દ્રષ્ટિએ લીમડાના મોરનું ખૂબ જ મહત્વ રહેલુ છે આથી ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળામાં દર વર્ષેની માફક આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન લીમડાનો મોર એકત્ર કરી શાળામાં જ આયુર્વેદિક ઊકાળો બનાવી બાળકોને લીમડાના મોરનો ઉકાળો પાવામાં આવ્યો હતો તથા શિક્ષકોએ પણ પીધો હતો આ ઉપરાંત બાળકોને નિરામય જીવન માટે ઉકાળા,ઘરગથ્થુ ઉપચાર અને આયુર્વેદનું સમજાવવામાં આવ્યુ હતુ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.